સુખદેવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
Rashiksathawara (talk)એ કરેલો ફેરફાર 686225 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૧૭: લીટી ૧૭:
{{સ્ટબ}}
{{સ્ટબ}}


[[શ્રેણી:ભારતનાં ક્રાંતિકારીઓ]]
[[શ્રેણી:ભારતીય ક્રાંતિકારી]]

૧૩:૪૭, ૪ ડિસેમ્બર ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સુખદેવ થાપર
જન્મની વિગત૧૫ મે ૧૯૦૭
લુધિયાણા, પંજાબ, બ્રિટિશ ભારત
મૃત્યુ23 March 1931(1931-03-23) (ઉંમર 23)
લાહોર, બ્રિટિશ ભારત (હવે, પંજાબ, પાકિસ્તાન)
રાષ્ટ્રીયતાભારતીય
સંસ્થાહિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સ, નૌજવાન ભારત સભા
ચળવળભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ

સુખદેવ થાપર (૧૫ મે ૧૯૦૭ – ૨૩ માર્ચ ૧૯૩૧) ભારતીય ક્રાંતિકારી હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રીપબ્લિકન એશોશિએટ્સના અગ્રણી સભ્ય હતા.

લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ થયું તેમનો બદલો લેવા માટે સુખદેવે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળી લાહોરમાં અંગ્રેજ અમલદાર જે.પી.સૌંડર્સ (J.P. Saunders)ની ગોળી મારીને હત્યા કરી, આ ઔતિહાસિક કેસમાં તેમને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા કરાઇ અને માર્ચ ૨૩, ૧૯૩૧ નાં રોજ તે ત્રણે વીર ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ.[૧]

સંદર્ભ

  1. "Mark of a martyr - Sukhdev Thapar". The Tribune India. 13 મે 2007. મૂળ માંથી 23 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 મે 2018. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)