ગતિના નિયમો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
157.32.66.113 (talk)એ કરેલો ફેરફાર 688848 પાછો વાળ્યો
ટેગ: Undo
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૯: લીટી ૯:


===બીજો નિયમ===
===બીજો નિયમ===
જડત્વમાં બધા બળનો સદિશ સરવાળો એ કુલ વજન અને વેગના ગુણાકાર જેટલો થાય છે.
બધા બળનો સદિશ સરવાળો એ કુલ વજન અને વેગના ગુણાકાર જેટલો થાય છે.


===ત્રીજો નિયમ===
===ત્રીજો નિયમ===

૧૭:૨૪, ૨૧ એપ્રિલ ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

આઇઝેક ન્યુટન

ગતિના નિયમો સર આઇઝેક ન્યૂટને આપેલા. આ ત્રણેય નિયમો ગતિ વિષયક નિયમો છે. આ નિયમો ક્લાસિકલ મિકેનિક્સનો પાયો છે. આ નિયમો પદાર્થનું દળ, તેના પર લાગતું બળ, અને તેની ગતિ (વેલોસિટી) વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

નિયમો

ન્યુટને કુલ ત્રણ નિયમો આપ્યા. જે નીચે મુજબ છે.

પહેલો નિયમ

પહેલો નિયમ કહે છે કે જ્યાંં સુધી કોઈ વસ્તુ પર બાહ્ય બળ(ફોર્સ) ન લગાડવામાં આવે ત્યાંં સુધી જે વસ્તુ ગતિમાં હોય એ ગતિમાં અને જે વસ્તુ સ્થિર હોય એ સ્થિર રહે છે.

બીજો નિયમ

બધા બળનો સદિશ સરવાળો એ કુલ વજન અને વેગના ગુણાકાર જેટલો થાય છે.

ત્રીજો નિયમ

બે પદાર્થની આનંતરવીષટ ક્રિયા દરમિયાન જ્યારે પહેલો પદાર્થ બીજા પર બળ લગાડે છે તત્કાલિન બીજો પદાર્થ પહેલા પર લગાડે છે. આ બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ઉપયોગ

આ ગતિના નિયમો અને ન્યુટનના ગુરૂત્વાકર્ષણના નિયમોથી કેપ્લરના નિયમો સમજાવી શકાય છે.