નવલકથા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૧: લીટી ૧:
{{સુધારો}}
{{ભાષાંતર}}
'''નવલકથા''' એ [[ગદ્ય]] [[સાહિત્ય]]નો એક પ્રકાર છે.
'''નવલકથા''' એ ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.


== પરિચય ==
== પરિચય ==
એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌપ્રથમ નવલકથા [[જાપાની ભાષા]]માં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા” . આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.
એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌપ્રથમ નવલકથા જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા” . આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.


[[યુરોપ]] ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક [[સ્પેનીશ ભાષા]]માં રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.
[[યુરોપ]] ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક [[સ્પેનિશ ભાષા|સ્પેનિશ ભાષામાં]] રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.


[[અંગ્રેજી ભાષા]]ની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં [[જોન બુન્યાન]] દ્વારા લખવામાં આવેલી “[[દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ]]”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.
[[અંગ્રેજી ભાષા]]ની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં જોન બુન્યાન દ્વારા લખવામાં આવેલી “દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.


== ભારતીય ભાષાઓમાં નવલકથાઓ ==
== ભારતીય ભાષાઓમાં પ્રથમ નવલકથાઓ ==
નીચે આપેલી નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.


આ રીતે આપણે જોઇ શકીએ છે કે [[ભારત]] દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.
=== હિન્દી ભાષામાં પ્રથમ નવલકથા (ઉપન્યાસ) ===
'[[દેવરાની જેઠાની કી કહાની]]' (લેખક - [[પંડિત ગૌરીદત્ત]] ; ઇ. સ. ૧૮૭૦). [[શ્રદ્ધારામ ફિલ્લૌરી]]ની [[ભાગ્યવતી ઉપન્યાસ|ભાગ્યવતી]] અને [[લાલા શ્રીનિવાસ દાસ]]ની [[પરીક્ષા ગુરૂ]] નવલકતથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છૅ.


;[[મલયાલમ ભાષા]]
=== હિન્દી ભાષા ===
* ''દેવરાની જેઠાની કી કહાની -'' પંડિત ગૌરીદત્ત, ઇ. સ. ૧૮૭૦. શ્રદ્ધારામ ફિલ્લૌરીની ''ભાગ્યવતી'' અને લાલા શ્રીનિવાસ દાસની ''પરીક્ષા ગુરૂ'' નવલકથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છે.
ઇંદુલેખા - રચનાકાળ, 1889, લેખક ચંદુ મેનોન


;[[તમિલ ભાષા]]
=== મલયાલમ ભાષા ===
* ''ઇંદુલેખા'' - ચંદુ મેનોન, ઇ.સ. ૧૮૮૯.
પ્રતાપ મુદલિયાર - રચનાકાળ 1879, લેખક, મયૂરમ વેદનાયગમ પિલ્લૈ


;[[બંગાળી ભાષા]]
=== તમિલ ભાષા ===
* પ્રતાપ મુદલિયાર - મયૂરમ વેદનાયગમ પિલ્લૈ, ઇ.સ. ૧૮૭૯.
[[દુર્ગેશનંદિની]] - રચનાકાળ, 1865, લેખક, [[બંકિમ ચંદ્ર ચટર્જી]]


;[[મરાઠી ભાષા]]
=== બંગાળી ભાષા ===
* દુર્ગેશનંદિની - [[બંકિમ ચંદ્ર ચટર્જી|બંકિમચંદ્ર ચટર્જી]], ઇ.સ. ૧૮૬૫.
યમુના પર્યટન - રચનાકાળ, 1857, લેખક, બાબા પદ્મજી.


=== મરાઠી ભાષા ===
નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.

આ રીતે આપણે જોઇ શકીએ છે કે [[ભારત]] દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.


* યમુના પર્યટન - બાબા પદ્મજી, ઇ.સ. ૧૮૫૭.
== બાહ્ય કડીઓ ==
* [http://saahityaalochan.blogspot.com/2008/09/blog-post_199.html '''ઉપન્યાસ ઔર કહાની'''] (સાહિત્યાલોચન, હિન્દી ચિટ્ઠા)
* [http://books.google.co.in/books?id=eLtqzgPavssC&printsec=frontcover#v=onepage&q&f=false આધુનિકતા ઔર હિન્દી ઉપન્યાસ] (ગૂગલ પુસ્તક ; લેખક - ઇન્દ્રનાથ મદન)
* [http://books.google.co.in/books?id=32P2g0N0QIQC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી ઉપન્યાસકાર કોષ] (ગૂગ્લ પુસ્તક ; લેખક - સંતોષ ગોયલ)
* [http://books.google.co.in/books?id=KhQJ4i734QgC&printsec=frontcover#v=onepage&q&f=false હિન્દી ઉપન્યાસ : સૃજન ઔર સિદ્ધાન્ત] (ગૂગલ પુસ્તક ; લેખક - નરેન્દ્ર કોહલી)
<!--interwiki links-->


[[શ્રેણી:સાહિત્ય]]
[[શ્રેણી:સાહિત્ય]]

૧૩:૪૨, ૨૪ ઓક્ટોબર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

નવલકથા એ ગદ્ય સાહિત્યનો એક પ્રકાર છે.

પરિચય

એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌપ્રથમ નવલકથા જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે “જેન્જીની વાર્તા” . આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે છે. આ નવલકથામાં પ્રેમ તથા વિવેકની શોધ કરવા માટે નિકળેલા એક રાજકુમારની વાર્તા છે.

યુરોપ ખંડની પ્રથમ નવલકથા સેર્વૈન્ટિસ દ્વારા લખવામાં આવેલી “ડોન ક્વિક્સોટ”ને માનવામાં આવે છે. આ એક સ્પેનિશ ભાષામાં રચાયેલી નવલકથા છે. આ ઇ. સ. ૧૬૦૫માં લખવામાં આવી હતી.

અંગ્રેજી ભાષાની પ્રથમ નવલકથા હોવાના દાવેદાર ઘણા છે. મોટા ભાગના વિદ્વાનો ઇ. સ. ૧૬૭૮માં જોન બુન્યાન દ્વારા લખવામાં આવેલી “દ પિલ્ગ્રિમ્સ પ્રોગ્રેસ”ને પહેલી અંગ્રેજી નવલકથા માને છે.

ભારતીય ભાષાઓમાં પ્રથમ નવલકથાઓ

નીચે આપેલી નવલકથાઓને ભારતીય ભાષાઓમાં લખવામાં આવેલી પ્રથમ નવલકથા તરીકે માનવામાં આવે છે.

આ રીતે આપણે જોઇ શકીએ છે કે ભારત દેશની લગભગ બધી ભાષાઓમાં નવલકથા વિધાનો ઉદ્ભવ લગભગ એક જ સમયે દસ-વીસ વર્ષોના અંતરાલમાં થયો.

હિન્દી ભાષા

  • દેવરાની જેઠાની કી કહાની - પંડિત ગૌરીદત્ત, ઇ. સ. ૧૮૭૦. શ્રદ્ધારામ ફિલ્લૌરીની ભાગ્યવતી અને લાલા શ્રીનિવાસ દાસની પરીક્ષા ગુરૂ નવલકથાઓને પણ હિન્દી ભાષાની પ્રથમ નવલકથા હોવાનું શ્રેય આપવામાં આવે છે.

મલયાલમ ભાષા

  • ઇંદુલેખા - ચંદુ મેનોન, ઇ.સ. ૧૮૮૯.

તમિલ ભાષા

  • પ્રતાપ મુદલિયાર - મયૂરમ વેદનાયગમ પિલ્લૈ, ઇ.સ. ૧૮૭૯.

બંગાળી ભાષા

મરાઠી ભાષા

  • યમુના પર્યટન - બાબા પદ્મજી, ઇ.સ. ૧૮૫૭.