લખતર રાજ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૫: લીટી ૧૫:


[[શ્રેણી:સુરેન્દ્રનગર જિલ્લો]]
[[શ્રેણી:સુરેન્દ્રનગર જિલ્લો]]
[[શ્રેણી:ગુજરાતનાં રજવાડાં]]

૧૦:૩૫, ૨૪ નવેમ્બર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

લખતર રાજ્ય બ્રિટિશ શાસન દરમિયાન હાલનાં ગુજરાતમાં આવેલું સલામી ન મેળવતું રજવાડું હતું. તેનું શાસન ઝાલા વંશના શાસકો પાસે હતું.[૧] લખતરની સ્થાપના ઇ.સ. ૧૬૦૪માં થઇ હતી.[૨] રાજ્યના શાસકોને ઠાકોર સાહેબ ખિતાબ અપાયો હતો.

શાસકો

  • ૧૯૧૪ - ૧૯૨૪ : કરણસિંહજી વજીરાજી (જ. ૧૮૪૬ - મૃ. ૧૯??)
  • ૧૯૨૪ - ૧૯૪૦ : બલવીરસિંહજી કરણસિંહજી
  • ૨ જુલાઇ ૧૯૪૦ - ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ : ઇન્દ્રસિંહજી બલવીરસિંહજી (જ. ૧૯૦૭)

આ પણ જુઓ

સંદર્ભ

  1. McLeod, John (૧૯૯૯). Sovereignty, Power, Control: Politics in the States of Western India, 1916-1947. BRILL. પૃષ્ઠ ૮-૯. ISBN 9789004113435.
  2. "Indian states before 1947 K-W". rulers.org. મેળવેલ 2019-05-20. CS1 maint: discouraged parameter (link)