ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
No edit summary
ટેગ: Reverted
લીટી ૮૧: લીટી ૮૧:
{{ગુજરાતના પુરસ્કારો}}
{{ગુજરાતના પુરસ્કારો}}


[[શ્રેણી:ગુજરાતના પુરસ્કારો]]
[[શ્રેણી:ગુજરાતનાં પુરસ્કારો]]

૧૦:૧૪, ૬ જાન્યુઆરી ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન

ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી કલા
શરૂઆત ૨૦૧૩
પ્રથમ પુરસ્કાર ૨૦૧૩
અંતિમ પુરસ્કાર ૨૦૨૦
કુલ પુરસ્કાર
પુરસ્કાર આપનાર ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ
રોકડ પુરસ્કાર ૧,૦૦,૦૦૦
વર્ણન કલાના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે અપાતો પુરસ્કાર
પ્રથમ વિજેતા નારાયણ દેસાઈ
અંતિમ વિજેતા જ્યોતિ ભટ્ટ


ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં કલાક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ અપાતું એક સન્માન છે.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી લેખક અને સંશોધક ધીરુભાઈ ઠાકરના સન્માનમાં અપાતા આ પુરસ્કારની શરૂઆત ૨૦૧૩માં થઈ હતી.

આ પુરસ્કારમાં એક શાલ, સરસ્વતીની મૂર્તિ, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે.[૧][૨][૩]

વર્ષ પુરસ્કાર વિજેતા ક્ષેત્ર સંદર્ભ
૨૦૧૩ નારાયણ દેસાઈ સાહિત્ય [૧]
૨૦૧૪ મૃણાલિની સારાભાઈ નૃત્ય [૧]
૨૦૧૫ કે.જી.સુબ્રમણ્યમ ચિત્રકલા [૧]
૨૦૧૬ મંજુ મહેતા સંગીત [૩]
૨૦૧૭ બી. વી. દોશી વાસ્તુકલા [૨]
૨૦૧૮ ભરત દવે નાટ્યકલા [૨]
૨૦૧૯ નિરંજન રાજ્યગુરુ લોકસાહિત્ય [૨]
૨૦૨૦ જ્યોતિ ભટ્ટ ચિત્રકલા [૨]

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "K G Subramanyan awarded Savyasachi Award". The Times of India. 28 June 2015. મૂળ સંગ્રહિત માંથી 9 February 2016 પર સંગ્રહિત. મેળવેલ 15 July 2010.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "પદ્મભૂષણ ડો. ધીરૂભાઇ ઠાકર સવ્યસાચી સારસ્વત એવોર્ડ - 2020". GujaratAffairs. 17 June 2010. મેળવેલ 15 July 2010.
  3. ૩.૦ ૩.૧ Joshi, Arvind, સંપાદક (July 2016). ""Dr. Dhirubhai Thakar Savyasachi Saraswat Award" Function Organized by the Gujarat Vishwakosh Trust, Ahmedabad at Ahmedabad". Yatkinchit (The In-house Magazine of Gujarat Raj Bhavan). ખંડ 2 અંક 3. Ahmedabad: Gujarat Raj Bhavan. પૃષ્ઠ 64. મેળવેલ 2020-07-15. CS1 maint: discouraged parameter (link)