નવેમ્બર ૧૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Snehrashmi (ચર્ચા | યોગદાન) અપડેટ |
|||
લીટી ૨: | લીટી ૨: | ||
== મહત્વની ઘટનાઓ == |
== મહત્વની ઘટનાઓ == |
||
* ૧૯૧૩ – [[રવિન્દ્રનાથ ટાગોર]]ને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. |
|||
* |
|||
== જન્મ == |
== જન્મ == |
||
⚫ | |||
* ૧૭૯૯ - [[જલારામ બાપા]], [[ગુજરાત]]માં જન્મેલા [[હિંદુ ધર્મ|હિંદુ]] સંત. |
|||
* ૧૮૯૧ – [[હરભાઈ ત્રિવેદી]], ગુજરાતના શિક્ષણવિદ્. (અ. ૧૯૭૯) |
|||
⚫ | |||
* ૧૯૩૨ – [[દિલીપ રાણપુરા]], ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. (અ. ૨૦૦૩) |
|||
* ૧૯૮૫ – [[નિકિશા જરીવાલા]], ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક |
|||
== અવસાન == |
== અવસાન == |
||
* ૧૮૯૨ – [[વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી]], ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૮૨૫) |
|||
* ૧૯૧૫ |
* ૧૯૧૫ – [[બુકર ટી.વોશિંગ્ટન]], અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (જ. ૧૮૫૬) |
||
* ૧૯૫૬ |
* ૧૯૫૬ – [[મેઘનાદ સહા]], ભારતીય વૈજ્ઞાનિક. (જ. ૧૮૯૩) |
||
* ૧૯૭૭ – [[એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ]], ભારતીય આધ્યાત્મિક ગુરુ અને [[ઇસ્કોન]]ના સ્થાપક. (જ. ૧૮૯૬) |
|||
* ૧૯૯૩ – [[મણીભાઈ ભીમભાઈ દેસાઈ]], ભારતીય સ્વાતંત્ર્ય સેનાની. (જ. ૧૯૨૦) |
|||
== તહેવારો અને ઉજવણીઓ == |
== તહેવારો અને ઉજવણીઓ == |
||
* |
* જવાહરલાલ નેહરુ જયંતિ |
||
* |
* બાળદિન |
||
* વિશ્વ મધુપ્રમેહ દિવસ |
|||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
||
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/14/ બી.બી.સી.(BBC): આજનો દિવસ] |
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/november/14/ બી.બી.સી.(BBC): આજનો દિવસ] |
૧૩:૪૫, ૧૪ નવેમ્બર ૨૦૨૧ સુધીનાં પુનરાવર્તન
૧૪ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૮મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૧૯૧૩ – રવિન્દ્રનાથ ટાગોરને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું.
જન્મ
- ૧૮૮૯ – જવાહરલાલ નેહરુ, ભારતના પ્રથમ વડાપ્રધાન. (અ. ૧૯૬૪)
- ૧૮૯૧ – હરભાઈ ત્રિવેદી, ગુજરાતના શિક્ષણવિદ્. (અ. ૧૯૭૯)
- ૧૯૩૨ – દિલીપ રાણપુરા, ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર. (અ. ૨૦૦૩)
- ૧૯૮૫ – નિકિશા જરીવાલા, ભારતીય કમ્પ્યુટર વૈજ્ઞાનિક
અવસાન
- ૧૮૯૨ – વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, ગુજરાતી સાહિત્યકાર. (જ. ૧૮૨૫)
- ૧૯૧૫ – બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (જ. ૧૮૫૬)
- ૧૯૫૬ – મેઘનાદ સહા, ભારતીય વૈજ્ઞાનિક. (જ. ૧૮૯૩)
- ૧૯૭૭ – એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ, ભારતીય આધ્યાત્મિક ગુરુ અને ઇસ્કોનના સ્થાપક. (જ. ૧૮૯૬)
- ૧૯૯૩ – મણીભાઈ ભીમભાઈ દેસાઈ, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની. (જ. ૧૯૨૦)
તહેવારો અને ઉજવણીઓ
- જવાહરલાલ નેહરુ જયંતિ
- બાળદિન
- વિશ્વ મધુપ્રમેહ દિવસ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કૉમન્સ પર November 14 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.