ગુરુ પૂર્ણિમા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
Snehrashmi (ચર્ચા | યોગદાન) 2409:4041:2D9F:938D:667C:1C36:B0E3:6285 (talk)એ કરેલો ફેરફાર 824530 પાછો વાળ્યો ટેગ: Undo |
||
લીટી ૨૩: | લીટી ૨૩: | ||
[[શ્રેણી:હિંદુ તહેવારો]] |
[[શ્રેણી:હિંદુ તહેવારો]] |
||
આપણા ભારત દેશમાં માત્ર ગુરુ પૂર્ણિમા અને શિક્ષક દિવસ ને જ ગુરુ માટે આદર અને સન્માન માટે નો દિવસ ગણે છે. પરંતુ આપણે ગુરુ ને દરરોજ મન આપવું જોઈએ. આ ગુરુપૂર્ણિમા ના દિવસ ની ઉજવણી વર્ષો થી કરવા માં આવે છે. |
|||
બધા જ જાણે છે કે, આપણો ભારત દેશ અતિ પ્રાચીનતમ દેશ છે, જ્યાં ગુરુ અને શિષ્ય નું ખૂબ જ મહત્વ છે. જ્યાં ગુરુંદ્રોણ અને એકલવ્ય ની વાતો ખૂબ જ પ્રસિદ્ધ છે. |
૨૧:૧૭, ૯ જુલાઇ ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન
ગુરુ પૂર્ણિમા | |
---|---|
ચિત્ર:Shukracharya and Kacha.jpg શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ | |
ઉજવવામાં આવે છે | હિંદુ અને બૌદ્ધ |
ઉજવણીઓ | ભારતમાં રાષ્ટ્રીય રજા |
ધાર્મિક ઉજવણીઓ | ગુરુ પૂજા |
તારીખ | અષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ) |
આવૃત્તિ | વાર્ષિક |
ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પુજા કરવામાં આવે છે.. હવે આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.
મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |