ત્રિપિટક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
|||
લીટી ૧: | લીટી ૧: | ||
'''ત્રિપિટક''' ([[પાલિ ભાષા]]:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે <ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મઈ ૦૯, ૨૦૦૩]</ref>. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે<ref>પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ</ref>. |
|||
'[[ટ્રીપીતક]]' એ '''[[બૌદ્ધ ધર્મ]]'''નો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ [[ પાલી ભાષા]]માં લખવામાં આવ્યો છે. |
|||
== ગ્રંથ વિભાજન == |
|||
{{સ્ટબ}} |
|||
ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે<ref>[http://pustak.org/bs/home.php?bookid=1239 પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મઈ ૦૯, ૨૦૦૩]</ref>- |
|||
*[[વિનયપિટક]] |
|||
**સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય) |
|||
**ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ) |
|||
**પરિવાર |
|||
**પાતિમોક્ખ |
|||
*[[સુત્તપિટક]] |
|||
**દીઘનિકાય |
|||
**મજ્ઝિમનિકાય |
|||
**સંયુત્તનિકાય |
|||
**અંગુત્તરનિકાય |
|||
**ખુદ્દકનિકાય |
|||
***ખુદ્દક પાઠ |
|||
***ધમ્મપદ |
|||
***ઉદાન |
|||
***ઇતિવુત્તક |
|||
***સુત્તનિપાત |
|||
***વિમાનવત્થુ |
|||
***પેતવત્થુ |
|||
***થેરગાથા |
|||
***થેરીગાથા |
|||
***[[જાતક]] |
|||
***નિદ્દેસ |
|||
***પટિસંભિદામગ્ગ |
|||
***અપદાન |
|||
***બુદ્ધવંસ |
|||
***ચરિયાપિટક |
|||
*[[અભિધમ્મપિટક]] |
|||
**ધમ્મસંગણિ |
|||
**વિભંગ |
|||
**ધાતુકથા |
|||
**પુગ્ગલપઞ્ઞતિ |
|||
**કથાવત્થુ |
|||
**યમક |
|||
**પટ્ઠાન |
|||
== સંદર્ભ == |
|||
{{reflist}} |
|||
[[શ્રેણી:સંસ્કૃત શબ્દ]] |
|||
[[શ્રેણી:બૌદ્ધ ગ્રંથ]] |
|||
[[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]] |
[[શ્રેણી:ધાર્મિક સાહિત્ય]] |
||
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]] |
[[શ્રેણી:બૌદ્ધ ધર્મ]] |
||
[[cs:Tipitaka]] |
|||
[[da:Tripitaka]] |
|||
[[en:Tripitaka]] |
|||
[[eo:Tripitako]] |
|||
[[es:Tipitaka]] |
|||
[[fr:Tipitaka]] |
|||
[[ko:삼장]] |
|||
[[id:Tipiṭaka]] |
|||
[[it:Canone buddhista]] |
|||
[[lo:ພຣະໄຕປິດົກ]] |
|||
[[lt:Tripitaka]] |
|||
[[hu:Tipitaka]] |
|||
[[ms:Tipitaka]] |
|||
[[ja:三蔵]] |
|||
[[no:Tripitaka]] |
|||
[[pl:Tipitaka]] |
|||
[[pt:Tipitaka]] |
|||
[[ru:Трипитака]] |
|||
[[si:ත්රිපිටකය]] |
|||
[[sk:Tripitaka]] |
|||
[[fi:Tripitaka]] |
|||
[[sv:Tipitaka]] |
|||
[[th:พระไตรปิฎก]] |
|||
[[vi:Tam tạng]] |
|||
[[zh:三藏]] |
૧૪:૩૬, ૨૯ જૂન ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન
ત્રિપિટક (પાલિ ભાષા:તિપિટક; શાબ્દિક અર્થ: ત્રણ પટારા) બૌદ્ધ ધર્મનો એક પ્રાચિન ધર્મગ્રંથ છે. આ ગ્રંથ પાલી ભાષામાં લખવામાં આવ્યો છે. આ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે જેને બધા જ બૌદ્ધ સંપ્રદાયો (મહાયાન, થેરવાદ, બજ્રયાન, મૂલસર્વાસ્તિવાદ, નવયાન આદિ) માને છે. આ બૌદ્ધ ધર્મનો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં ભગવાન બુદ્ધના ઉપદેશ સંગ્રહિત કરવામાં આવેલા છે [૧]. આ ગ્રંથને વિભિન્ન ભાષાઓમાં અનુવાદિત કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ભગવાન બુદ્ધ દ્વારા બુદ્ધત્ત્વ પ્રાપ્ત કર્યું તે સમયથી લઇને મહાનિર્વાણ સુધી આપેલાં પ્રવચનોને સંગ્રહિત કરવામાં આવ્યા છે[૨].
ગ્રંથ વિભાજન
ત્રિપિટક ગ્રંથને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવેલ છે. વિનયપિટક, સુત્તપિટક ઔર અભિધમ્મ પિટક. જેનો વિસ્તાર આ પ્રકારનો છે[૩]-
- વિનયપિટક
- સુત્તવિભંગ (પારાજિક, પાચિત્તિય)
- ખન્ધક (મહાવગ્ગ, ચુલ્લવગ્ગ)
- પરિવાર
- પાતિમોક્ખ
- સુત્તપિટક
- દીઘનિકાય
- મજ્ઝિમનિકાય
- સંયુત્તનિકાય
- અંગુત્તરનિકાય
- ખુદ્દકનિકાય
- ખુદ્દક પાઠ
- ધમ્મપદ
- ઉદાન
- ઇતિવુત્તક
- સુત્તનિપાત
- વિમાનવત્થુ
- પેતવત્થુ
- થેરગાથા
- થેરીગાથા
- જાતક
- નિદ્દેસ
- પટિસંભિદામગ્ગ
- અપદાન
- બુદ્ધવંસ
- ચરિયાપિટક
- અભિધમ્મપિટક
- ધમ્મસંગણિ
- વિભંગ
- ધાતુકથા
- પુગ્ગલપઞ્ઞતિ
- કથાવત્થુ
- યમક
- પટ્ઠાન
સંદર્ભ
- ↑ પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મઈ ૦૯, ૨૦૦૩
- ↑ પૃષ્ઠ ૯, પુસ્તકઃબુદ્ધવચન ત્રિપિટકયા ન્હાપાંગુ નિકાય ગ્રન્થ દીઘનિકાય,વીરપૂર્ણ સ્મૃતિ ગ્રન્થમાલા ભાગ-૩, અનુવાદક:દુણ્ડબહાદુર બજ્રાચાર્ય, ભાષા:નેપાલભાષા, મુદ્રકઃનેપાલ પ્રેસ
- ↑ પ્રાચીન ભારત કી શ્રેષ્ઠ કહાનિયાઁ, લેખકઃ જગદીશ ચન્દ્ર જૈન, પ્રકાશક:ભારતીય જ્ઞાનપીઠ, પ્રકાશિત : મઈ ૦૯, ૨૦૦૩