પ્રિયકાંત મણિયાર

વિકિપીડિયામાંથી
પ્રિયકાંત મણિયાર
જન્મપ્રિયકાંત પ્રેમચંદ મણિયાર
(1927-01-24)24 January 1927
વિરમગામ, ગુજરાત, ભારત
મૃત્યુ25 June 1976(1976-06-25) (ઉંમર 49)
અમદાવાદ, ગુજરાત
વ્યવસાયકવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર સર્જનો
  • પ્રતિક (૧૯૫૩)
  • લીલેરો ઢાળ (૧૯૭૯; મરણોત્તર)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
રંજન (લ. ૧૯૫૬)

પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા કવિ હતા.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી અભ્યાસ કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૭૬ ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

સર્જન[ફેરફાર કરો]

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતીક[૧] ૧૯૫૩માં પ્રગટ થયો હતો. ત્યાર બાદ અશબ્દ રાત્રિ (૧૯૫૯), સ્પર્શ ‍(૧૯૬૬), સમીપ ‍(૧૯૭૨), પ્રબલ ગતિ (૧૯૭૪) પ્રગટ થયા હતા. વ્યોમલિપિ અને લીલેરો ઢાળ તેમના મરણોત્તર પ્રકાશનો છે.

સન્માન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Lal, Mohan (૧૯૯૨). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (અંગ્રેજીમાં). Sahitya Akademi. ISBN 9788126012213.

પૂરક વાચન[ફેરફાર કરો]

  • બ્રહ્મભટ્ટ, પ્રસાદ (1983). પ્રિયકાંત મણિયાર. અમદાવાદ: આદર્શ પ્રકાશન. OCLC 21937764.
  • રાવલ, નલિન (1998). પ્રિયકાંત મણિયાર. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી. અમદાવાદ: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. OCLC 43639381.
  • બ્રહ્મભટ્ટ, પ્રસાદ (1989). પ્રતિક ની કવિતા. અમદાવાદ: પાર્શ્વ પ્રકાશન. OCLC 21154465.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]