ફેબ્રુઆરી ૨૮

વિકિપીડિયામાંથી

૨૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]

  • ૧૯૯૧ – પ્રથમ ખાડી યુદ્ધનો અંત આવ્યો.
  • ૧૯૨૮ – ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો.
  • ૨૦૦૨ – ગુજરાતમાં ધાર્મિક હિંસા દરમિયાન નરોડા પાટિયા હત્યાકાંડમાં ૯૭ અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ૬૯ લોકો માર્યા ગયા.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]