લાલકૃષ્ણ અડવાણી

વિકિપીડિયામાંથી
લાલકૃષ્ણ અડવાણી
નાયબ વડાપ્રધાન
પદ પર
૫ ફેબ્રુઆરી ૨૦૦૨ – ૨૨ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીચૌધરી દેવીલાલ
ગૃહમંત્રી
પદ પર
૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૧૯૯૮
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
પુરોગામીઈંન્દ્રજીત ગુપ્તા
અનુગામીશિવરાજ પાટિલ
વિરોધ પક્ષના નેતા (લોક સભા)
પદ પર
મે ૨૦૦૪ – ડિસેમ્બર ૨૦૦૯
પુરોગામીસોનિયા ગાંધી
અનુગામીસુષ્મા સ્વરાજ
પદ પર
૧૯૮૯ – ૧૯૯૩
વ્યક્તિગત અને જાહેર ફરિયાદ તથા પેંશન મંત્રાલય
પદ પર
૨૯ જાન્યુઆરી ૨૦૦૩ – ૨૧ મે ૨૦૦૪
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
કોલસા અને ખાણ મંત્રાલય
પદ પર
૨ જુલાઈ ૨૦૦૨ – ૨૫ ઓગસ્ટ ૨૦૦૨
પ્રધાન મંત્રીઅટલ બિહારી વાજપેયી
વિરોધ પક્ષના નેતા (રાજ્ય સભા)
પદ પર
જાન્યુઆરી ૧૯૮૦ – એપ્રિલ ૧૯૮૦
સાંસદ
for ગાંધીનગર
પદ પર
Assumed office
૧૯૯૮
પુરોગામીવિજય પટેલ
અંગત વિગતો
જન્મ
લાલકૃષ્ણ અડવાણી
Lal Krishna Advani
لال ڪرشن آڏواڻي
लाल कृष्ण आडवाणी

૮ નવેમ્બર, ૧૯૨૭
કરાંચી, બ્રિટીશ ભારત
(હાલ કરાંચી, પાકિસ્તાન)
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૮૦થી આજ પર્યંત)
અન્ય રાજકીય
જોડાણો
ભારતીય જનસંઘ (૧૯૭૭ પહેલાં)
જનતા પાર્ટી (૧૯૭૭–૧૯૮૦)
જીવનસાથીકમલા અડવાણી
સંતાનોપ્રતિભા (પુત્રી)
જયંત (પુત્ર)
માતૃ શિક્ષણસંસ્થામુંબઈ યુનિવર્સિટી
ક્ષેત્રવકીલ
ચળવળ કર્તા
પુરસ્કારોપદ્મવિભૂષણ
વેબસાઈટOfficial website
ધર્મહિંદુ

લાલ કૃષ્ણ અડવાણી (જન્મ: ૮ નવેમ્બર ૧૯૨૭) ભારતીય રાજનીતીના પીઢ નેતાઓમાંથી એક છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ રહ્યા હતા. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તેઓ ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી ભારતના નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ ભારતના રક્ષા મંત્રી અને ગૃહ મંત્રી જેવા હોદ્દાઓ પર પોતાની ફરજ નિભાવી ચુક્યા છે. ભાજપની રચના પૂર્વે જનસંઘના સભ્ય તરીકે તેઓ એક ટર્મ અને ત્યાર બાદ જનતા પાર્ટી તરફથી બીજી એક ટર્મ સુધી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જનતા પાર્ટીની મોરારજી દેસાઈની સરકારમાં તેમણે માહિતિ અને પ્રસારણ મંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો.

૨૦૨૪માં તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "LK Advani to receive Bharat Ratna". The Times of India. 3 February 2023. મેળવેલ 3 February 2023.