આચાર્ય

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

આચાર્ય એટલે મુખ્ય માર્ગદર્શક. જે આચાર ઘડે તે આચાર્ય.

[ફેરફાર કરો] વ્યાખ્યા

જૈન ધર્મ અનુસાર નવકાર મંત્રમાં આવતાં આચાર્યની વ્યાખ્યા : સાધુ, સાધ્વી, શ્રાવક , શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરત હોય; પોતે (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીર્યાચારનું પાલન કરતાં હોય અને અન્યોને આચાર પાલનની પ્રેરણા આપનારને આચાર્ય મહારાજ કહે છે.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી