ઉમાકાંત પ્રેમાનંદ શાહ

વિકિપીડિયામાંથી
ઉમાકાંત પ્રેમાનંદ શાહ
જન્મની વિગત૨૦ માર્ચ ૧૯૧૫
મૃત્યુનવેમ્બર ૧૯૮૮
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયલેખક, વિદ્વાન

ઉમાકાંત પ્રેમાનંદ શાહ ગુજરાત, ભારતના એક વિદ્વાન હતા.

જીવન[ફેરફાર કરો]

ઉમાકાંતનો જન્મ ૨૦ માર્ચ ૧૯૧૫ના રોજ વડોદરામાં થયો હતો.[૧] તેમણે 'જૈન કલાના તત્વો' પર શોધનિબંધ રજૂ કરી ડૉક્ટરેટની પદવી મેળવેલ હતી.[૧] તેઓ ૧૯૫૪માં ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાના ડેપ્યુટી ડિરેક્ટર (ઉપ નિદેશક) બન્યા હતા.[૧] તેઓ ૧૯૬૫માં સંસ્થામાં રામાયણ પ્રોજેક્ટના વડા બન્યા હતા.[૧]

શાહનું અવસાન નવેમ્બર ૧૯૮૮માં થયું હતું.[૧]

સંશોધનકાર્ય[ફેરફાર કરો]

ઉમાકાંત પી શાહને અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં મળીને કુલ ૧૪૭ પ્રકાશનોમાં ૬૨ કૃતિઓ અને ૯૫૧ લાઇબ્રેરી હોલ્ડિંગ્સનો શ્રેય આપવામાં આવે છે.[૨]

જૈન ધર્મ પરની તેમની કૃતિઓમાં "જૈન-રૂપ-મંદના: જૈન મૂર્તિશાસ્ત્ર"નો સમાવેશ થાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

ઉદ્ધરણ[ફેરફાર કરો]

સ્રોત[ફેરફાર કરો]