ગઝલ સંહિતા

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

'ગઝલસંહિતા (૨૦૦૫)' એ કવિવર રાજેન્દ્ર શુક્લના ગઝલ સંચયનું નામ છે. ગઝલસંહિતા પાંચ મંડલોમાં વિભાજિત છે: ૧) સભર સુરાહિ, ૨) મેઘધનુના ઢાળ પર, ૩) આ અમે નીકળ્યા, ૪) ઝળહળ પડાવ, અને ૫) ઘિર આઈ ગિરનારી છાયા. આ પાંચ મંડલોમાં લગભગ ૪૫૦ જેટલી ગઝલોનો સમાવેશ થયો છે.

[ફેરફાર કરો] સંદર્ભ

રાજેન્દ્ર શુક્લ.કોમ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી