આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે આને વધુ માહિતીપ્રદ બનાવવામાં વિકિપીડિયાને મદદ કરી શકો છો.આ લેખમાં ઉમેરો કરવા માટે અહીં ક્લીક કરો.
ચયાપચય એ જીવનને ટકાવવા માટે, જીવંત કોષોમાં થતી રસાયણિક પ્રતિક્રિયાઓની શૃંખલાઓ છે.આ પ્રક્રિયા અવયવોનાં વિકાસ અને પુનઃઉત્પાદન,તેની સંરચનાઓને ટકાવી રાખવા તથા તેના વાતાવરણને અનુકુળ થવા માટે જરૂરી છે.