ચયાપચય

વિકિપીડિયામાંથી

ચયાપચય એ જીવનને ટકાવવા માટે, જીવંત કોષોમાં થતી રસાયણિક પ્રતિક્રિયાઓની શૃંખલાઓ છે.આ પ્રક્રિયા અવયવોનાં વિકાસ અને પુનઃઉત્પાદન,તેની સંરચનાઓને ટકાવી રાખવા તથા તેના વાતાવરણને અનુકુળ થવા માટે જરૂરી છે.