ચર્ચા:પંડિત ગજાનન અંબાડે

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પ્રસ્તુત લેખમાં હાલ પૂરતી પ્રાપ્ય માહિતી ઉમેરી છે. સંદર્ભમાં બાહ્ય કડીમાં દર્શાવેલી વડોદરાના ઇતિહાસની વેબકડી માન્ય ગણી શકાય ? વ્યક્તિ નોંધપાત્ર છે. ફક્ત અંગ્રેજી શીર્ષકનો પ્રશ્ન હોય તો તેને ગુજરાતી શીર્ષક પર ખસેડી સ્ટબ શ્રેણીમાં મૂકી શકાય.--Vijay Barot (ચર્ચા) ૨૩:૧૯, ૨૨ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]

જો લેખ દૂર ન કરવો હોય તો ગુજરાતી લેખનું શીર્ષક : પંડિત ગજાનન અંબાડે
 કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૦, ૨૩ ડિસેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]