ચર્ચા:રત્નમણીરાવ જોટે

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

લેખ રત્નમણિરાવ જોટે પ્રથમથી ઉપસ્થિત છે. આ લેખમાંની ઉપયોગી વિગતો ત્યાં મર્જ કરી શકાય છે. આ લેખ અને ઉપસ્થિત લેખમાં જન્મ તારીખ વિશે વિગત અલગ છે (૧૭ ઓક્ટો.૧૮૯૫ / ૧૯ ઓક્ટો.૧૮૯૫), ચકાસીને સાચી વિગત (સસંદર્ભ) જણાય તે રાખવી. મર્જ કરવાનું પૂર્ણ ન થાય ત્યાં સુધી આ લેખ ન હટાવવા વિનંતી છે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૨, ૨૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

લખાણ મર્જ થઈ ગયું છે. સભ્યોને વિનંતી કે ચકાસણી કરી લે. પછી આ લેખનું પાનું હટાવવામાં આવશે. (જોડણીની રીતે "રત્નમણિરાવ" અને "રત્નમણીરાવ" બેઉ સ્વીકાર્ય હોય તો આ પાનાને લેખ રત્નમણિરાવ જોટે પર રિડાયરેક્ટ કરવા વિશે સૂચન આપશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]
આભાર અશોકભાઈ, આમ તો મણિ જ સાચી જોડણી છે, પણ ક્યારેક કોઈક રત્નમણીથી પણ સર્ચ કરે તો તેને પરિણામ મળી રહે તે ઉદ્દેશથી આ પાનાને રિડાયરેક્ટ કર્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૧, ૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
આભાર, ધવલભાઇ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૧૬, ૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]