ચર્ચા:સરસ્વતી નદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ નદી ઉપર મૂક્તેસ્વર મહાદેવનુ પૌરાણીક મંદીર આવેલુ છે.જયાં પાડવોએ ગૂપ્તવાસ દરમિયાન પોતાના પિતાજી પાડુરાજા ની મૂક્તિ માટે આરાધના કરેલ. આજે પણ એના પૂરાવા રૂપે અહિ પાડવોની થાભલી,પાડવા નામનૂ ગામ મૌજૂદ છે.તદૂઉપરાન્ત્ આ નદી ઉપર આ જગ્યાએ ડેમ બાધવામા આવેલ છે.