દયાનંદ સ્વામી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

દયાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય નાં સંતો માથી એક હતા. તેમની રચનાઓ આજે સ્વામિનારાયણના મંદિરોમાં નિત્ય ભક્તિના પદોમાં ખુબ જ પ્રેમથી ગવાય છે.આ સંત કવિના જીવન - કવન અને સાહિત્ય વિષે વધુ સંશોધન જરુરી છે.છુટક રચનાઓ પણ તેમના કવિત્વને સિદ્ધ કરવા પર્યાપ્ત છે છતા જો થોડિ મહેનત ઇતિહાસના અંધારામાંથી આપણને શબ્દ જ્યોતિ આપતી હોય તો જરુર પુરુષાર્થ કરવો જોઇએ.