નિરક્ષરતા
વિકિપીડિયા થી
જે લોકો દુનિયાની કોઇ પણ ભાષાને લખી કે વાંચી શક્તા નથી અને તે દ્વારા વિચારોની આપ-લે કરી શક્તા નથી તેમને નિરક્ષર અથવા અશિક્ષિત કહેવાય છે. ૨૧મી સદીમાં દુનિયાની ૩૦% નિરક્ષર પ્રજા ભારતમાં વસે છે અને ભારતમાં ૪૩% લોકો નિરક્ષર છે. ભારતની ૫૭% શિક્ષિત લોકોમાંથી મોટા ભાગના લોકો શહેરોમાં વસે છે. આમ, ગામડાની પ્રજા વધુ પ્રમાણમા અશિક્ષિત છે. we have to bring free education in village because most of people are poor in village.