બાણભટ્ટ
વિકિપીડિયાથી
બાણભટ્ટ ( હિંદી:बाणभट्ट)એ સંસ્કૃત ભાષાના સાહિત્યકારો પૈકીનું એક જાણીતું નામ છે. બાણભટ્ટ રાજા હર્ષવર્દ્ધનના શાસનમાં રાજકવિ હતા. બાણભટ્ટનો સમય સાતમી શતાબ્દી ઈ. છે. આ સમયકાળ સંસ્કૃત સાહિત્યની મોટા પાયે પ્રગતિ થઈ હતી. બાણભટ્ટ દ્વારા રચવામાં આવેલા પ્રમુખ ગ્રંથ છે : હર્ષચરિત્ર તથા કાદમ્બરી.