ભંડારદારા

વિકિપીડિયામાંથી
ભંડારદારા પાસેનું એક ગામ
ચોમાસામાં વિલ્સન બંધ[૧]

ભંડારદારાભારતના પશ્ચિમ ઘાટમાં, ઇગતપુરી નજીક આવેલું એક ગામ છે. આ ગામ મહારાષ્ટ્ર રાજ્યના અહેમદનગર જિલ્લાના અકોલે તાલુકામાં મુંબઈથી લગભગ ૧૮૫ કિમી અને અહમદનગરથી ૧૫૫ કિમીના અંતરે આવેલું છે.

નજીકના સ્થળો[ફેરફાર કરો]

અમૃતેશ્વર મંદિર, રતનવાડી, રતનગઢ
  • રતનગડ
  • અગસ્તી ઋષિ આશ્રમ
  • અમૃતેશ્વર મંદિર
  • સંધાન વેલી
  • રાંધા ધોધ[૧]
  • નેકલેસ ધોધ
  • હરિશ્ચંદ્રગડ
  • કોકંણ કડા
  • રિવર્સ (ઉલટો) ધોધ
  • ન્હાની ધોધ
  • છત્રી ધોધ[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Bhandardara | Ahmednagar | India" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-10.
  2. Garg, Tanya. "Umbrella Waterfalls The Dreamy Fall in Bhandardara is Ideal For Refreshing Vacay in Maharashtra". www.india.com (અંગ્રેજીમાં). મેળવેલ 2023-06-10.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]