યશવંત શુક્લ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ

યશવંત શુક્લ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે જાણીતા છે. તેઓ તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રીજેવાં વિવિધ ઉપનામોથી ઓળખાય છે. તેમનું આખું નામ યશવંત પ્રાણશંકર શુક્લ છે.
તેમનો ૮મી એપ્રિલ ૧૯૧૫ના દિને ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત ખાતે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. તેમણે એમ.એ. સુધી અભ્યાસ કર્યો. અભ્યાસ પુરો થયા પછી તેઓ અધ્યાપન તેમ જ પત્રકારત્વના વ્યવસાય સાથે સંકળાયા. તેમણે સાહિત્યક્ષેત્રે અનુવાદક, જીવન ચરિત્ર લેખક, નિબંધકાર, પત્રકાર, વિવેચક, સંપાદક તરીકે કાર્યો કરી નામના મેળવી.

[ફેરફાર કરો] કારકિર્દી

  • ૧૯૮૩: ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ
  • ૧૯૭૪-૭૫: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ

[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ

  • નિબંધ: કેન્દ્ર અને પરિઘ , કાંતિકાર ગાંઘીજી
  • ચરિત્ર: આપણા રવિશંકર મહારાજ
  • વિવેચન: ઉપલબ્ધિ , શબ્દાન્તર
  • અનુવાદ: સાગરઘેલી, સત્તા, રાજવી
  • સંપાદન: આધુનિક ગુજરાતી કવિતા, ગુજરાતી