લાઓત્સે
વિકિપીડિયાથી
લાઓત્સે (ઇ.સ.પૂ ૬૦૦-૪૭૦) ચીનના એક ઝોઉ રાજવંશના વિચારક હતા, ચીન અને દુનિયાભરમાં તેઓ લાઓત્સેના નામથી 'ચીનના દર્શનશાસ્ત્ર'ના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે. તેમને વારંવાર તાઓ ધર્મના માર્ગશોધક તરીકેનું ઉપનામ પણ મળેલું છે.
