કેરળનાં જળાશયો

વિકિપીડિયામાંથી

કેરળ રાજ્યમાં આવેલાં જળ સંશાધનોમાં જળાશયોનો મહત્વનો ફાળો રહ્યો છે. અહીંનાં મુખ્ય સરોવરો આ પ્રમાણે છે.

  • વેંપનાડુ કાયલ
  • અષ્ટમુડિક્કાયલ
  • કાયમ્કુળમ કાયલ
  • શાસ્તામકોટ્ટક્કાયલ
  • પરાવૂર કાયલ
  • ઇડવાક્કાયલ
  • નડયરા કાયલ
  • અંચુતેંગુ કાયલ
  • કઠિનંકુળમ કાયલ
  • વેળિક્કાયલ
  • વેળ્ળાયણિક્કાયલ
  • કોડુંગલ્લૂર કાયલ
  • વરાપ્પુષ઼ા કાયલ
  • એનામાક્કલ કાયલ
  • મણક્કોડિ કાયલ
  • મૂરિયાડ કાયલ
  • વેલિયન્કોડ કાયલ
  • ચાવક્કાડ કાયલ
  • કુન્પળક્કાયલ
  • કલનાડ કાયલ
  • બેક્કલ કાયલ
  • ચિત્તારિ કાયલ
  • કવ્વાયિક્કાયલ

નીચેની યાદીમાં જણાવેલાં જળાશયોમાં મધુર જળ પ્રાપ્ય થાય છે.

  • તિરુવનન્તપુરમ જિલ્લાનું વેલ્લાયણિ કાયલ,
  • કોલ્લમ જિલ્લાનું શાસ્તામ્કોટ્ટક્કાયલ,
  • ત્રિસ્સૂર જિલ્લાનું એનામાક્કલ,
  • મણક્કોડિ સરોવર અને
  • વયનાડુનું પૂક્કોડ સરોવર.