ઇરવન

વિકિપીડિયામાંથી
ઇરવન / અરાવન
ઇરવન
શ્રી મરિઆમ્મન મંદિર, સિંગાપુરમાં ઇરવન/અરાવનની મૂર્તિ.
જોડાણોનાગ
માતા-પિતાઉલૂપી (માતા)
અર્જુન (પિતા)

ઇરવન(સંસ્કૃત: इरवन) અર્જુન તથા મણિપુરની નાગ રાજકુમારી ઉલૂપીનો પુત્ર હતો. કુરુક્ષેત્રના યુદ્ધમાં તે પાંડવોના પક્ષથી લડ્યો હતો અને અઢારમા દિવસે રાક્ષસ અલુંમવુશના હાથે હણાયો હતો.