ચર્ચા:અંબાઘાંટા (તા. દાંતા)
આ ગામ સતલાસણા તાલુકામાં આવેલું છે .
- શક્ય છે કે આ જ નામનું ગામ સતલાસણા તાલુકામાં પણ હોય, એનો અર્થ એ નથી કે આ એ જ ગામ વિષેનો લેખ છે. દા.ત. રતનપુર નામ ધરાવતા ૨૧ ગામો અને રતનપુરા નામવાળા બીજા ૧૧ ગામો વિષે લેખો હાલમાં બનેલા છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૮, ૫ જુલાઇ ૨૦૧૩ (IST)