ઉનાળો

વિકિપીડિયામાંથી

ઉનાળો ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારતની કુલ ત્રણ મુખ્ય ઋતુઓની એક છે. ભારતમાં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ઉનાળાની ઋતુ હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]