શક સંવત

વિકિપીડિયામાંથી

શક સંવત એ એક હિંદુ વૈદિક સંવત છે. આ સંવત મુજબ વર્ષના બાર મહિનાઓ હોય છે. આ દરેક મહિનાના ત્રીસ દિવસ હોય છે. જે ચંદ્રની કળાને આધાર બનાવી ગણવામાં આવે છે. આ પંચાંગ મુજબ દરેક મહિનાના પંદરમે દિવસે અમાસ આવે છે એટલે કે પ્રથમ વદ પક્ષ આવે છે, જ્યારે છેલ્લા એટલે કે ત્રીસમા દિવસે પૂનમ આવે છે. દરેક મહિનામાં બે પખવાડિયાં હોય છે. આ પંચાંગ મુજબ વર્ષના મહિનાઓ નીચે મુજબ હોય છે. શક સંવતને અધિકૃત ભારતીય પંચાંગ ગણવામાં આવે છે.

પ્રારંભ[ફેરફાર કરો]

પશ્ચિમ સત્રપ શાસક દમસેનનો સિક્કો. બ્રાહ્મી લિપિમાં તે રાજાના મસ્તિષ્કની પાછળ સ્પષ્ટ રીતે શક સંવત ૧૫૩ દર્શાવે છે.

શક સંવતનો પ્રારંભ ઇ.સ. ૭૮માં થયો હતો. શક સંવતની શરૂઆત કેવી રીતે થઇ એ હજુ અસ્પષ્ટ છે.[૧] જોકે મોટાભાગના વિદ્વાનો રાજા ચશ્ટનના ઇ.સ. ૭૮માં થયેલા રાજ્યાભિષેકને શક સંવતની શરૂઆત ગણે છે.[૨]

મહિનાઓ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

નોંધ[ફેરફાર કરો]

  1. Richard Salomon ૧૯૯૮, p. ૧૮૨–૧૮૪.
  2. Shailendra Bhandare (૨૦૦૬). "Numismatics and History: The Maurya-Gupta interlude in the Gangetic Plains". માં Patrick Olivelle (સંપાદક). Between the Empires : Society in India 300 BCE to 400 CE: Society in India 300 BCE to 400 CE. Oxford University Press. પૃષ્ઠ ૬૯. ISBN 9780199775071.

સ્ત્રોત[ફેરફાર કરો]