ઊમાશંકર જોષી

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
ઊમાશંકર જોષી
Umashankarjoshi.jpg
ઊમાશંકર જોષી
જન્મની વિગત ૨૧-૦૭-૧૯૧૧
બામણા, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
મૃત્યુની વિગત ૧૯-૧૨-૧૯૮૮ (૭૭ વર્ષ)
મુંબઇ, મહારાષ્ટ્ર, ભારત
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ બી.એ.- એમ.એ.
વ્યવસાય સાહિત્યકાર (કવિ, નવલકથાકાર) તથા શિક્ષણ
ખિતાબ * જ્ઞાનપીઠ એવોર્ડ - ૧૯૬૭
ધર્મ હિંદુ
નોંધ
મુખ્ય કૃતિ: *નિષિથ (મધ્ય રાત્રિનો દેવતા)

સ્વ. શ્રી ઊમાશંકર જોષી (જુલાઇ ૨૧, ૧૯૧૧ - ડિસેમ્બર ૧૯, ૧૯૮૮) ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ, લેખક અને સાહિત્યકાર થઇ ગયા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાનમાટે જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામા આવ્યા.તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધી ની ભારે અસર પડેલ હતી.
તેમની પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ:

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી

અનુક્રમણિકા

[ફેરફાર કરો] રચનાઓ

  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞ, સાતપદ
  • એકાંકી- સાપનાભારા, હવેલી
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત
  • વિવેચન – 'અખો' એક અધ્યયન ; કવિની શ્રદ્ધા
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત ,
  • બાળગીત - સો વરસનો થા

[ફેરફાર કરો] પુરસ્કારો/એવોર્ડૂસ

[ફેરફાર કરો] સભ્યપદ/હોદ્દાઓ

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

[ફેરફાર કરો] સંદર્ભ

બીજી ભાષાઓમાં