ચિખલદારા

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | ચિખલદારા

[[Image: India-locator-map-blank.svg

</noinclude>|235px|border|Map indicating the location of ચિખલદારા]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of ચિખલદારા

અક્ષાંશ-રેખાંશ: 21.21° N 77.72° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | મહારાષ્ટ્ર
- અમરાવતી

અક્ષાંશ-રેખાંશ 21.21° N 77.72° E
વિસ્તાર
- ઉંચાઇ

- ૧૧૧૮ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
૪૭૧૮
-

</noinclude>

ચિખલદારા ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા અમરાવતી જીલ્લાનું એક શહેર અને નગરપાલિકા છે.

ચિખલદારા એ એક પહાડી પર આવેલા સપાટ પ્રદેશ અને ઠંડી આબોહવા ધરાવતું ક્ષેત્ર છે. કપાસ ઉગાડતા પટ્ટામાં આ શહેર આવેલું છે. આ શહેરનું પૌરણિક મહત્વ પણ છે. કહેવાય છે કે શ્રી કૃષ્ણ રુક્મણિને લઈને અહીં આવ્યાં હતાં. આ મહારાષ્ટ્રનું એક માત્ર કોફી ઉગાડતું ક્ષેત્ર છે.

ચિખલદારાનું નામ રાજા કિચકનાં નામ પરથી પડ્યું છે, જેને મહાભારત અનુસાર પાંડવ ભાઈ ભીમે મારી નાંખ્યો હતો, અને દારી અર્થાત ઊંડી ખીણમાં ફેંકી દેવાયા હતાં (મરાઠીમાં દારી એટલે ખીણ). આમ તેનું મૂળ નામ કિચકદારા હતું જે આગળ ચાલતા ચિખલદારા બની ગયું.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] સંક્ષિપ્ત ઇતિહાસ

૧૮૨૩માં હૈદરાબાદ રેજીમેંટના કેપ્ટન રોબીન્સને તેને શોધી કાઢ્યું હતું. અંગ્રેજોને આ સ્થળ ગમી ગયું કેમકે અહીંની લીલીછમ ભૂમિ તેમને બ્રિટનની યાદ અપાવતી હતી. સપ્ટેમ્બર/ઓક્ટોબરમાં ખરતાં પાદડાં તેમને બ્રિટિશ પાનખરની યાદ દેવડાવતાં. અહીં ભારત સરકારની રાજધાની બનાવવાનો પણ પ્રસ્તાવ હતો.

[ફેરફાર કરો] વસ્તી

૨૦૦૧ની ભારતીય વસ્તી ગણતરી અનુસાર અહીંની વસ્તી ૪૭૧૮ હતી. પુરુષ:સ્ત્રી પ્રમાણ ૫૮:૪૨ હતું. અહીંની સાક્ષરતા ૮૦% હતી જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫% કરતા વધુ હતી. પુરુષોમાં સાક્ષરતા ૮૬% હતી જ્યારે સ્ત્રીઓમાં ૭૨% હતી. ૧૨% વસતી ૬ વર્ષથી ઓછી ઉંમરની હતી.

[ફેરફાર કરો] પાણી પુરવઠો

અહીં સાકર તલાવમાંથી પાણી પુરું પડાય છે.

[ફેરફાર કરો] મહત્ત્વપૂર્ણ સ્થાનીક સ્થળો

  1. મેલઘાટ વાઘ અભયારણ્ય, જેમાં ગુગામલ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે
  2. ગયકવાડ કિલ્લો
  3. ભીમ કુંડ: આ એ સ્થળ છે જ્યાં ભીમે કિચકને માર્યા પછી પોતાના રક્તરંજિત હાથ ધોયા હતા.
  4. વન ઉદ્યાન
  5. વન્યજીવન સંગ્રહાલય

[ફેરફાર કરો] પ્રવાસી આકર્ષણો

  • ભીમકુંડ (કિચકદારી)
  • વૈરાટ દેવી
  • સનસેટ પોઈંટ
  • બીર બંધ
  • પંચબોલ પોઈંટ
  • કાલાપાની બંધ
  • મહાદેવ મંદિર
  • દેમાદોહ ટાઈગર પ્રોજેક્ટ
  • હરીકેન પોઈંટ
  • મોઝારી પોઈંટ
  • પ્રોસ્પેક્ટસ પોઈંટ
  • દેવી પોઈંટ
  • મંકી પોઈંટ
  • ગોરાઘાટ
  • સાખર લેક
  • માલવિયા અને સનસેટ પોઈંટ
  • સરકારી ઉદ્યાન
  • સંગ્રહાલયો
  • ધોધ
  • ધારખુરા
  • બાકાદરી
  • મુકુટગિરી

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

[ફેરફાર કરો] સંદર્ભ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં