કૃષ્ણ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: પ્રદક્ષિણા, શોધો

કૃષ્ણ (સંસ્કૃતઃ कृष्ण) હિંદુ સંસ્કૃતિનાં મોટા ભાગનાં ધર્મો અને સંપ્રદાયોમાં ભગવાન તરીકે પુજાય છે.

હિંદુ સંસ્કૃતિમાં વૈષ્ણવ ધર્મ ભગવાન કૃષ્ણ વિષે એકેશ્વર વાદ ધરાવે છે, બીજા શબ્દોમાં કહીએ તો વૈષ્ણવ ધર્મનાં દરેક સંપ્રદાયમાં ભગવાન કૃષ્ણને જ આરાધ્ય દેવ ગણવામાં આવે છે. [૧][૧][૨][૩][૪][૫][૬] વૈષ્ણવ શિક્ષાનું અગત્યનું પાસુ એ છે કે તેમાં ભગવાન, એટલેકે કૃષ્ણ અથવા વિષ્ણુ[૭][૮] સદેહે વર્ણવવામાં આવે છે અને તેમનાં દ્વારા થયેલા સર્જનને પણ વાસ્તવિકતામાં બતાવવામાં આવે છે.[૮][૯]
કૃષ્ણનું વર્ણન મોટે ભાગે શ્યામ વર્ણ ધરાવતાં કિશોર ગોવાળીયા તરીકે જોવા મળે છે જે હંમેશા હાથમાં બંસી (વાંસળી) સાથે ફરતો હોય છે કે બંસી વગાડતો હોય છે (શ્રીમદ્ ભાગવતમ્ માં) અથવા તો અત્યંત તેજસ્વી યુવાન રાજા તરિકે તેમની છબી સિતરાયેલી જોવા મળે છે, જે અન્યોને ગુઢ ફીલોસોફીનું જ્ઞાન અને માર્ગદર્શન આપતો હોય (જેમકે ભગવદ્ ગીતામાં).[૮]ભારતમાં વિવિધ સમુદાયોમાં કૃષ્ણને ભિન્ન ભિન્ન રીતે જોવામાં આવે છે.[૧૦]
કૃષ્ણ અને તેમની સાથે સંકળાયેલી કથાઓ વિવિધ હિંદુ સંપ્રદાયો અને સમુદાયોમાં બહોળા પ્રમાણમાં સાંભળવા મળે છે. [૧૧][૯] Though they sometimes differ in details reflecting the concerns of a particular tradition, some core features are shared by all.[૧૦] These include a divine incarnation, a pastoral childhood and youth, and life as a heroic warrior and teacher.[૭]

The exact relationship between Krishna and Vishnu, particularly regarding which is "primary" to the other, is one of the more frequently discussed issues in the Vaishnava branch of Hinduism. Within all Vaishnava traditions Vishnu is believed to be the Supreme God and the source of all avatars, while Krishna is often worshiped as a full avatar of Vishnu or regarded as non-different from Him.[૧] In some Vaishnava traditions, such as Gaudiya Vaishnavism,[૧][૨] the Vallabha Sampradaya and the Nimbarka Sampradaya, Krishna is worshiped as svayam bhagavan, believed to be the source of all avatars including Vishnu.[૩][૪]


[ફેરફાર કરો] ટિપ્પણી

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Guy ૨૦૦૫, પાન ૩૯ 'રૂઢીચુસ્ત ગૌડીય વૈષ્ણવોનાં મત મુજબ.... કૃષ્નનું સ્વરૂપ ત્રણ પ્રકારે વિસ્તાર પામે છે, તેમનું સ્વયં રૂપ અથવાતો દિવ્ય સ્વરૂપ સ્વયં સ્થિત છે એટલેકે અન્યાશ્રિત નથી. તેમનું તદેકાત્મ રૂપ હુબહુ તેમનાં મુળ રૂપ જેવું જ છે, પરંતુ દેખાવમાં તે કૃષ્નનાં મુળ દેખાવ કરતાં જુદું હોય છે, (જેમકે નારાયણ કે વાસુદેવ રૂપ). તેમનાં આવેશ રૂપમાં કૃષ્ણ વિવિધ સ્વરૂપે અવતરે છે, પોતાનાં મુળ રૂપનાં જુદા જુદા અંશ સાથે.'
  2. ૨.૦ ૨.૧ કેનેડી, એમ.ટી. (૧૯૨૫). ધી ચૈતન્ય મુવમેન્ટ: એ સ્ટડી ઓફ ધી વૈષ્ણવીઝ્મ ઓફ બેંગાલ. એચ. મિલફોર્ડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ. 
  3. ૩.૦ ૩.૧ ડેલ્મોનીકો, એન. (૨૦૦૪). "ધી હીસ્ટરી ઓફ ધી ઇન્ડિક મોનોથીઇઝ્મ એન્ડ મોડર્ન ચૈતન્ય વૈષ્ણવીઝ્મ". ધી હરે કૃષ્ણ મુવમેન્ટ: ધી પોસ્ટકૅરિસ્મેટિક ફેટ ઓફ અ રીલીજીયસ ટ્રાન્સ્પ્લાન્ટ. Retrieved on ૨૦૦૮-૦૪-૧૨. 
  4. ૪.૦ ૪.૧ ઓઝા, પી.એન. (૧૯૭૮). આસ્પેક્ટ્સ ઓફ મેડિઇવલ ઇન્ડિયન સોસાયટી એન્ડ કલ્ચર. બી.આર. પબ્લીશીંગ કોર્પોરેશન; નવી દિલ્હી: ડી.કે. પબ્લીશર્સ' ડિસ્ટ્રીબ્યુટર્સ. 
  5. ભાગવત પુરાણ ૧.૩.૨૮ "ઉપર જણાવેલાં બધાજ અવતારો ભગવાનનાં અંશાવતાર છે, અથવાતો અંશાવતારનાં અંશ છે, પરંતુ શ્રી કૃષ્ણ તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે."
  6. જુઓ મૅકડૅનીયલ, જુન, "ફૉક વૈષ્ણવીઝ્મ એન્ડ ઠાકુર પંચાયત: લાઇફ એન્ડ સ્ટેટસ અમોંગ વીલેજ કૃષ્ણ સ્ટૅચ્યુઝ" બૅક ૨૦૦૫, p. 39
  7. ૭.૦ ૭.૧ G.G. Swami, A.C. Bhaktivedanta (2001, Fortnightly email mini-magazine from Gopal Jiu Publications). "Krishna OR Vishnu?". Retrieved on 2008-04-12. ...Similarly, if you love Krishna, that’s all right. If you love Vishnu, that is also all right. But you cannot derive the same result by loving Krishna and by Vishnu. Therefore it is your selection, whom should you love. Krishna is cent percent and Vishnu is ninety-four percent. So if you want to worship or love ninety-four percent, that is also almost Krishna. But Krishna is cent percent, pūrnam.(see: Bhakti-rasamrita-sindhu additional qualities of Krishna)
  8. ૮.૦ ૮.૧ ૮.૨ એલ્કમેન, એસ.એમ.; ગોસ્વામી, જે. (૧૯૮૬). જીવ ગોસ્વામીસ તત્ત્વસંદર્ભ: એ સ્ટડી ઓન ધ ફીલોસોફીકલ એન્ડ સેક્ટેરીયન ડેવલોપમેન્ટ ઓફ ધ ગૌડીય વૈષ્ણવ મુવમેન્ટ. મોતીલાલ બનારસી દાસ પબ્લીશર્શ. 
  9. ૯.૦ ૯.૧ રીચાર્ડ થોમ્પ્સન, પી.એચ.ડી. (ડીસેમ્બર ૧૯૯૪). "રીફ્લેક્શન્સ ઓન ધ રીલેશન બીટ્વીન રીલીજન એન્ડ મોડર્ન રેશનાલિઝ્મ". Retrieved on 2008-04-12. 
  10. ૧૦.૦ ૧૦.૧ મહોની, ડબલ્યુ.કે. (૧૯૮૭). "પર્સ્પેક્ટિવ્સ ઓન કૃષ્ણઝ વેરિયસ પર્સનાલિટિઝ". હિસ્ટરી ઓફ રીલીજન્સ ૨૬ (૩): ૩૩૩-૩૩૫. Retrieved on 2008-04-12. 
  11. Chaitanya Charitamrita Madhya 20.165


Template:વિષ્ણુ અવતારો Template:મહાભારત Template:હિંદુ દેવી દેવતા અને શાસ્ત્રો