કર્ણ
વિકિપીડિયાથી
કર્ણ કે જે મહાભારતમાં રાધેય, દાસીપુત્ર, વિગેરે જેવા નામોથી ઓળખાયો છે તે, કુંતીની કુખે સૂર્ય દેવના અહ્વાહનથી જન્મેલો યુધિષ્ઠિર કરતા મોટો ભાઇ હતો. કહેવાય છે કે તે કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો અને દાનેશ્વરી કર્ણ તરિકે પ્રખ્યાત છે.
|
|||||||||||