થાવે મંદિર

વિકિપીડિયામાંથી
થાવે મંદિર
થાવે મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોગોપાલગંજ
સ્થાન
સ્થાનથાવે
રાજ્યબિહાર
દેશભારત
થાવે મંદિર is located in Bihar
થાવે મંદિર
Biharમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ26°25′45″N 84°23′40″E / 26.42917°N 84.39444°E / 26.42917; 84.39444
સ્થાપત્ય
પૂર્ણ તારીખલગભગ ૧૪મી સદી
વેબસાઈટ
https://thawemandir.org/

થાવે મંદિર એ ભારતના બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના થાવેમાં આવેલું મંદિર છે. તે ગોપાલગંજ-સીવાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોપાલગંજ શહેરથી ૬ કિમી દૂર આવેલું છે.

આ ગામ જિલ્લા મુખ્યાલયથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૬ કિમીના અંતરે આવેલું છે, જ્યાં મસરખ-થાવે વિભાગનું જંકશન સ્ટેશન "થાવે" અને સિવાન-ગોરખપુર લૂપ-લાઈનનું ઉત્તર પૂર્વીય રેલ્વે છે. મંદિરના પરિસરમાં એક વિચિત્ર વૃક્ષ છે, જેના વનસ્પતિ પરિવારની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આ વૃક્ષ ક્રોસની જેમ વિકસ્યું છે. મૂર્તિ અને વૃક્ષને લઈને વિવિધ દંતકથાઓ પ્રચલિત છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં (માર્ચ-એપ્રિલ) મોટો મેળો ભરાય છે.

સવારે ૫:૦૦ થી ૭:૦૦ અને સાંજે ૭:૦૦ વાગ્યા સુધી (હવામાન પર આધાર છે.) ભક્તો "લાડુ", "પેંડા", "નારિયેળ" અને "ચુનરી" વડે માતાની પૂજા કરે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]