પ્રિયકાંત મણિયાર
વિકિપીડિયા થી
-
- આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે ! ના રચનાકાર
- આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે ! ના રચનાકાર
પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. એમણે કવિ તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે.
[ફેરફાર કરો] પરિચય
- નામઃ પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર
- જન્મઃ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭
- જન્મસ્થળઃ વિરમગામ, જિ. અમદાવાદ
- અભ્યાસઃ ૯ ધોરણ સુધી
- વારસાગત વ્યવસાય – હાથીદાંતની ચૂડીઓ-બંગડીઓ બનાવવાનો
- પ્રથમ પ્રગટ કાવ્ય - ૧૯૪૭ માં એકરાર, અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ગદ્યકાવ્ય રૂપે લખીને ‘કુમાર’માં મોકલ્યું. જેનાથી ગુજરાતને તેમનો પરિચય થયો.
- કાવ્યગ્રંથો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.
- સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર