પ્રિયકાંત મણિયાર

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે ! ના રચનાકાર

પ્રિયકાંત મણિયાર ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. એમણે કવિ તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે.

[ફેરફાર કરો] પરિચય

  • નામઃ પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર
  • અભ્યાસઃ ૯ ધોરણ સુધી
  • વારસાગત વ્યવસાય – હાથીદાંતની ચૂડીઓ-બંગડીઓ બનાવવાનો
  • પ્રથમ પ્રગટ કાવ્ય - ૧૯૪૭ માં એકરાર, અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે ગદ્યકાવ્ય રૂપે લખીને ‘કુમાર’માં મોકલ્યું. જેનાથી ગુજરાતને તેમનો પરિચય થયો.
  • કાવ્યગ્રંથો: પ્રતિક, અશબ્દ રાત્રી, સ્પર્શ, સમીપ, પ્રબલગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.
  • સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર