બગસરા

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

બગસરા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું વહીવટી મથક છે. બગસરા લોક સાહિત્ય તેમ જ શૌર્યગીતોના રચયિતા શ્રી ઝવેરચંદ મેઘાણી, કે જેમને રાષ્ટ્રીય શાયરનું સન્માન મળ્યું છે, એમની કર્મભૂમિ ગણવામાં આવે છે.

બગસરાએ મગનભાઇ મીસ્ત્રી અને રહેમાનચાચા ની પવીત્ર મૈત્રી સમ્બન્ધ ની એક મીસાલ સમાજ ને આપી છે.

[ફેરફાર કરો] બગસરા તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં