બગસરા
વિકિપીડિયાથી
બગસરા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનું વહીવટી મથક છે. બગસરા લોક સાહિત્ય તેમ જ શૌર્યગીતોના રચયિતા શ્રી ઝવેરચંદ મેઘાણી, કે જેમને રાષ્ટ્રીય શાયરનું સન્માન મળ્યું છે, એમની કર્મભૂમિ ગણવામાં આવે છે.
બગસરાએ મગનભાઇ મીસ્ત્રી અને રહેમાનચાચા ની પવીત્ર મૈત્રી સમ્બન્ધ ની એક મીસાલ સમાજ ને આપી છે.
[ફેરફાર કરો] બગસરા તાલુકામાં આવેલાં ગામો
- અદપુર (તા. બગસરા)
- બાલાપુર (તા. બગસરા)
- ચરણ પીપળી (તા. બગસરા)
- ડેરી પીપળીયા (તા. બગસરા)
- ઘંટીયાણ (તા. બગસરા)
- હડાળા (તા. બગસરા)
- હલારીયા (તા. બગસરા)
- હલીયાદ જુની (તા. બગસરા)
- હલીયાદ નવી (તા. બગસરા)
- હામાપુર (તા. બગસરા)
- હુલારીયા (તા. બગસરા)
- જામકા (તા. બગસરા)
- ઝાંઝરીયા જુના (તા. બગસરા)
- ઝાંઝરીયા નવા (તા. બગસરા)
- જેઠીયાવદર (તા. બગસરા)
- કડાયા (તા. બગસરા)
- કાગદડી (તા. બગસરા)
- ખારી (તા. બગસરા)
- ખીજડીયા (તા. બગસરા)
- માણેકવાડા (તા. બગસરા)
- માવજીંજવા (તા. બગસરા)
- મુંજીયાસર મોટા (તા. બગસરા)
- મુંજીયાસર નાના (તા. બગસરા)
- નટવરનગર (તા. બગસરા)
- પીપળીયા નવા (તા. બગસરા)
- પીઠડીયા (તા. બગસરા)
- રફાળા (તા. બગસરા)
- સમઢીયાળા (તા. બગસરા)
- સનાલીયા (તા. બગસરા)
- શીલાના (તા. બગસરા)
- વાઘણીયા જુના (તા. બગસરા)
- વાઘણીયા નવા (તા. બગસરા)