મધુપ્રમેહ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

મધુપ્રમેહ એ પર્યાવરણ કે વંશાનુગત કારણોનાં મેળથી, ચયાપચયની ક્રિયાની ખામીને કારણે ઉત્પન થતો રોગ છે.જેનાં પરીણામ સ્વરૂપે રક્તમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે. જે ઘટનાને શાસ્ત્રીયભાષામાં "હાઇપરગ્લાસેમિયા" (hyperglycemia).[૧] કહે છે.

[ફેરફાર કરો] નોંધ

  1. L M Tierney, S J McPhee, M A Papadakis (2002). Current medical Diagnosis & Treatment. International edition. New York: Lange Medical Books/McGraw-Hill, 1203–1215. ISBN 0-07-137688-7.