મનોહર ત્રિવેદી ભાવનગર જિલ્લાના ઢસાગામના રહેવાસી છે. તેઓ મુખ્યત્વે ગીતકવિ છે.
" ફૂલની નૌકા લઇને " એ તેમનો પ્રખ્યાત કાવ્યસંગ્રહ છે.
માહિતીદાતા: કૌશિક પંડ્યા,ઢસાગામ