માખનલાલ ચતુર્વેદી

વિકિપીડિયામાંથી
પંડિત માખનલાલ ચતુર્વેદી
જન્મ૪ એપ્રિલ, ૧૮૮૯
બાવઈ ગામ, હોશંગાબાદ જિલ્લો, મધ્ય પ્રદેશ, ભારત[૧]
મૃત્યુ૩૦ જાન્યુઆરી, ૧૯૬૮ (૭૮ વર્ષની વયે)
વ્યવસાયલેખક, નિબંધકાર, કવિ, નાટ્યલેખન, પત્રકાર
રાષ્ટ્રીયતાભારતીય
સમયગાળોછાયાવાદ
નોંધપાત્ર પુરસ્કારોસાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૫૫)

માખનલાલ ચતુર્વેદી (ઉપનામ: એક ભારતીય આત્મા) ભારતીય સાહિત્યકાર હતા. તેઓ કવિ, લેખક, નાટ્યલેખક, નિબંધકાર તથા પત્રકાર હતા. તેઓ સરળ ભાષા અને ઓજપૂર્ણ ભાવનાઓના અનોખા હિંદી સાહિત્યના રચયિતા હતા. એમણે હિંદી તેમ જ સંસ્કૃત ભાષાઓનું શિક્ષણ લીધું હતું. તેઓ કર્મવીર નામના હિંદી રાષ્ટ્રીય દૈનિક વર્તમાનપત્રના સંપાદક હતા. એમણે ભારતની આઝાદીના આંદોલનમાં સક્રિય રૂપે ભાગ લીધો હતો.[૨]

રચના[ફેરફાર કરો]

હિમકિરિતિની, હિમ તરંગિણી, યુગ ચારણ, શરણાગતિ, મારણ ઝવેર, માતા, વેણુ લો ગુંજે ધારા, બિજુરી કાજલ આંજ રાહી વગેરે તેમની પ્રખ્યાત કાવ્ય રચનાઓ છે.

ડો. નગેન્દ્રએ એમની કવિતા વિશે લખ્યું છે કે- उनकी कविताओं में ओज और माधुर्य अविभक्त हैं। ओज तो जैसे कवि के भावों की संकुलता को भेद कर फूट पड़ा है और अभिव्यक्ति तीर की तरह सीधी है।

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "पंडित माखनलाल चतुर्वेदी" (હિન્દીમાં). હિન્દીની. મૂળ (એચટીએમએલ) માંથી 2007-10-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર, ૨૦૦૮. Check date values in: |access-date= (મદદ)
  2. "पत्रकारिता की कालजयी परंपरा" (એચટીએમએલ) (હિન્દીમાં). બીબીસી. મેળવેલ ૨૨ ડિસેમ્બર, ૨૦૦૮. Check date values in: |access-date= (મદદ)