રતિલાલ બોરીસાગર

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

રતિલાલ બોરીસાગર ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર છે, જેઓ હાસ્યલેખક તરીકે જાણીતા છે. એમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૩૮ના દિને સાવરકુંડલા ખાતે થયો.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] કુટુમ્બ

  • માતા - સંતોષબહેન
  • પિતા - મોહનલાલ
  • પત્ની -સુશીલાબહેન -1963
  • સંતાન - એક પુત્ર

[ફેરફાર કરો] અભ્યાસ

એમ. એ. , બી. એડ., પી. એચ. ડી.

[ફેરફાર કરો] વ્યવસાય

શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર; વિવિધ નોકરીઓના અનુભવમાંથી પસાર થઈને ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા.

[ફેરફાર કરો] જીવન ઝરમર

હાલ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી તરીકે કાર્યરત; ગુજરાતી સાહિત્યમાં “જ્યોતીન્દ્ર બીજા” તરીકે સન્માન પામનાર હાસ્યલેખક

[ફેરફાર કરો] રચનાઓ

વિવિધ સામયિકોમાં સાહિત્યકૃતિઓ; વિશેષમાં હાસ્યલેખન.

[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ

  • હાસ્ય લેખ - મરકમરક, આનંદલોક, અર્વાચીન ગુજરાતી હાસ્ય રચનાઓ
  • લઘુનવલ - સંભવામિ યુગે યુગે *બાલસાહિત્ય - બાલ વન્દના

[ફેરફાર કરો] સન્માન

  • જ્યોતીન્દ્ર દવે પારિતોષિક (ગુજરાતી સાહિત્ય પરિષદ)
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક