રામપ્રસાદ વૈરાગી

વિકિપીડિયામાંથી

પંડિત રામપ્રસાદ વૈરાગી હિમાચલ પ્રદેશના કસૌલી સ્થિત સબાથુ મંદિરના પૂજારી હતા. સબાથુના ક્રાંતિકારી રામપ્રસાદ બૈરાગીએ દેશમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ સામૂહિક ક્રાંતિની પ્રવૃત્તિઓ યોજીને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવા માગતા હતા. તેમણે ગદરને સફળ બનાવવા માટે હિમાચલમાં રચાયેલી એક જાસૂસી સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું. ૧૮૫૭માં વૈરાગીએ કસૌલીના ક્રાંતિકારીઓ સાથે અંગ્રેજો સામેના યુદ્ધમાં સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તેમને અંગ્રેજોએ અંબાલામાં ફાંસી આપી હતી.[૧][૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "बैरागी की जगह लगेगी बोस की प्रतिमा". www.divyahimachal.com.
  2. "कसौली से भड़की थी 1857 के विद्रोह की चिंगारी". Dainik Jagran.