કાલિદાસ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: પ્રદક્ષિણા, શોધો
રાજા રવિ વર્માનું તૈલચિત્ર કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમ ના એક દૃશ્યમાં શકુંતલા નું નિરૂપણ કરે છે.
રાજા રવિ વર્માનું તૈલચિત્ર કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમ ના એક દૃશ્યમાં શકુંતલા નું નિરૂપણ કરે છે.

કાલિદાસસંસ્કૃતભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા.તેઓને"મહાકવિ કાલિદાસ" નુ બિરુદ આપવામા આવેલ છે.કાલિદાસે કુલ સાત રચનાઓ નુ સર્જન્ કરેલ હોવાનુ મનાય છે.તે પૈકી ચાર મહકવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં મેઘદુત,ઋતુસહાર્,કુમાર સંભવમ અને રઘુકુલ" એ મહાકાવ્યો છે અનેઅભિજ્ઞાન શાકુંતલમ્,વિક્રમોવષીય તથા માલવિકાગ્નિમિત્ર નાટકો સૌથી વધુ જાણીતી છે. જર્મનકવિ ગેટે તેમનુ નાટક અને'અભિજ્ઞાન શાકુંતલ' થી ખુશ થઇ ને માથે મુકીને નાચ્યા હતા.એમના વિષે વધુ વિગતો ની જાણ નથી પરંતુ એવું મનાય છે કે તે ઇ.સ. પૂર્વે ૧લી થી ૫મી સદીની વચ્ચે કોઇ પણ કાળ માં અસ્તિત્વમાં હોઇ શકે છે.