ખોરાસા (તા. વંથલી)

વિકિપીડિયામાંથી
ખોરાસા (તા. વંથલી)
—  ગામ  —
ખોરાસા (તા. વંથલી)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°21′49″N 70°20′26″E / 21.363731°N 70.340552°E / 21.363731; 70.340552
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ખોરાસા (તા. વંથલી) કે ખોરાસા (આહિર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જૂનાગઢ જિલ્લામાં આવેલા વંથલી તાલુકામાં આવેલું એક અને લગભગ ૩૦૦૦ હજારની વસ્તી ધરાવતું ગામ છે..[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અહીં તિરુપતિ બાલાજી વ્યંકટેશ્વરનું, પ્રાચીન દક્ષિણનાં મંદિરોની શૈલીનું, મંદિર આવેલું છે.[૨]

વંથલી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "તા.પં.વંથલી, વેબસાઈટ". મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-09.
  2. ખોરાસા વ્‍યંકટેશ મંદિરે દિવ્‍ય દિપોત્‍સવ-અહેવાલ[હંમેશ માટે મૃત કડી]