પદ્મવિભૂષણ
વિકિપીડિયાથી
| પદ્મવિભૂષણ | ||
![]() |
||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| પ્રકાર | નાગરિક | |
| શ્રેણી | રાષ્ટ્રીય | |
| શરૂઆત | ૧૯૫૪ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૧૧ | |
| કુલ પુરસ્કાર | ૨૮૩ | |
| પુરસ્કાર આપનાર | ભારત સરકાર | |
પદ્મવિભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે. અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને ભારત રત્નની ગણના થાય છે.
