પલસાણા

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

પલસાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા પલસાણા તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

પલસાણા તાલુકામાં આવેલુ એક ગામ નિયોલ, જ્યાં ગુજરાતી મૂળના અને હિંદી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા સંજીવ કુમાર(હરીભાઇ જરીવાલા) તેમના મામાના ઘરે ઉછરીને મોટા થયા હતા.

[ફેરફાર કરો] પલસાણા તાલુકામાં આવેલાં ગામો

પલસાણા

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં