આ ગામમાં આશાપુરી માતાનું મંદિર આવેલું છે, જ્યાં દુર દુરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ ઉપરાંત આ ગામમા શ્રી સ્વામિનારાયણના પગલાંનું મન્દિર પણ આવેલું છે. આ ગામ જિલ્લા મથક આણંદથી આશરે ૨૦ કિલોમીટર અને તાલુકા મથક સોજિત્રાથી આશરે ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.