મનોવિષ્લેષણ
વિકિપીડિયાથી
મનોવિષ્લેષણએ મનોવિજ્ઞાનની એક વિચાર ધારા છે. મનોવિજ્ઞાનમાં મનોવિષ્લેષણ એ એક વાદ છે. જેમા સિગ્મન્ડ ફ્રોઇડનો મહત્વ નો ભાગ હતો. આ વાદ મનનાં ૩ ભાગ રજુ કરે છે:
૧. જાગૃત મન
૨. અજાગૃત મન, અને
૩. અર્ધજાગૃત મન
માનવીના વર્તન પર અજાગૃત મન અને અર્ધજાગૃત મનનો સૌથી વધુ પ્રભાવ હોય છે. સિગ્મન ફ્રોઇડ સ્વપ્નને અજાગૃત મન સુધી પહોચવાનો રાજમાર્ગ કહે છે. અજાગૃત મન સુધી પહોચવાથી વ્યકતીનાં 'સ્વ'ને સમજી શકાય છે.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- મનોવિષ્લેષણ અને ફ્રોઇડવાદની રૂપરેખા (ગૂગલ પુસ્તક; લેખક - ડો. વાય. મસીહ)
- સિગ્મન્ડ ફ્રોઇડના સંશોધનો
- પ્રતિભાવાન થવાના મહાન ઉપાયો
- મનોવિશ્લેષણની શરતો અને માન્યતાઓ (રશિયા)