અષ્ટાધ્યાયી
દેખાવ
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
અષ્ટાધ્યાયી એ સંસ્કૃત વ્યાકરણનો ગ્રંથ છે. આ ગ્રંથ આઠ અધ્યાય અને પ્રત્યેક અધ્યાય ચાર-ચાર પાદમાં વિભાજિત છે. આઠ અધ્યાય હોવાથી ગ્રંથનું નામ અષ્ટાધ્યાયી છે. અષ્ટાધ્યાયી ઉપરાંત તેને અષ્ટક, શબ્દાનુશાસન જેવા નામોથી ઓળખવામાં આવે છે. અષ્ટાધ્યાયીના કર્તા પાણિનિ છે.
દરેક પાદમાં અમુક સંખ્યામાં સૂત્રો છે, જ્યારે સૂત્રોની કુલ સંખ્યા લગભગ ૪૦૦૦ છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |