કવ્વાલી
દેખાવ

કવ્વાલી એ ભારતીય ઉપખંડના સૂફીઓનું તેમ જ એમાં પણ ખાસ કરીને મુસ્લિમ સમાજનું ભક્તિસંગીત ગણાય છે. તેમણે શાસ્ત્રીય સંગીતમાં તરાનાનો ઉદ્ભવ કર્યા પછી શરૂઆતના રાગો પણ પરંપરાગત શાસ્ત્રીય સંગીતના બંધારણ મુજબ રચ્યા હતા. સામાન્ય રીતે જોઇએ તો ખ્યાલ મૂળ તો કવ્વાલીમાંથી ઊભર્યો છે. અમીર ખુશરો કવ્વાલીના જનક કહેવાય છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "'Aaj rang hai' - Qawwali revisited". TwoCircle.net. મૂળ માંથી 18 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 8 March 2013.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ), Retrieved 16 September 2015
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |