ચર્ચા:ગુજરાતમાં કોવિડ-૧૯ રોગચાળો

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

મુખપૃષ્ઠ માટે ઢાંચો[ફેરફાર કરો]

  • રાજ્યમાં કુલ ૩૮,૪૧૯ (૮ જુલાઇ ૨૦૨૦) લોકોને કોવિડ-૧૯ રોગ થયો છે. આ પૈકી ૨૭,૩૧૩ દર્દી સાજા થયા છે, ૯૧૧૧ દર્દી સારવાર હેઠળ છે અને ૧,૯૯૫ દર્દી મૃત્યુ પામ્યા છે.